Source : BBC NEWS
59 મિનિટ પહેલા
કલ્યાણની માહીજી તરીકે જાણીતાં મધુરા આદિવાસી સમુદાયથી આવે છે અને તેમનાં રૅપ ગીતોની કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
તેમણે કહ્યું કે જે વિષયો વિશે સામાન્ય રીતે વાત કરવામાં આવતી નથી તેના વિશે તેઓ રૅપ ગીતો ગાય છે.
મધુરાએ દેશના આદિવાસીઓ પર પણ રૅપ ગીતો ગાયાં છે. આ રૅપને કારણે જ મધુરાને સારી ઓળખ મળી હતી. તેમના રૅપ ગીતને બૉલીવૂડ સેલિબ્રિટી બાદશાહ અને વિશાલ દદલાનીએ શેર કર્યાં હતાં.
આ વીડિયોમાં જાણો કે માહીજીએ પોતાના સંગીત વિશે શું કહ્યું….
SOURCE : BBC NEWS