Home તાજા સમાચાર gujrati વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા કરી હતી અપીલ, સુરતના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા કરી હતી અપીલ, સુરતના લોકોએ શું કહ્યું?

8
0

Source : BBC NEWS

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા કરી હતી અપીલ, સુરતના લોકોએ શું કહ્યું?

પ્રકાશિત 3 કલાક પહેલા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને કેટલીક અપીલ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા સહિતની અપીલ કરી હતી.

સુરતના લોકોએ વડા પ્રધાનની પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવાની અપીલ અંગે શું કહ્યું?

સુરત, બીબીસી ગુજરાતી, પેટ્રોલ પંપ, ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS