Source : BBC NEWS
એ ગામ જ્યાં જાતિમુક્તિનો ઠરાવ પસાર કરાયો
એક કલાક પહેલા
મહારાષ્ટ્રના એક ગામમાં અત્યંત બિરદાવનારું પગલું લેવાયું છે.
રાજ્યના અહિલ્યાનગરના નેવાસામાં આવેલા સૌંદાળાગામના લોકોએ એક ઉદાહરણરૂપ કામ કરી બતાવ્યું છે.
આ ગામને ‘જાતિમુક્ત ગામ’ જાહેર કરાયું.
એક તરફ જ્ઞાતિના વાડાને વધુ મજબૂત કરવાના પ્રયાસો જોરશોરથી ચાલી રહ્યા છે, ત્યાં આ ગામે પોતાના આ પગલાથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.
5 ફેબ્રુઆરીએ ખાસ ગ્રામસભામાં આ ઠરાવ પસાર કરાયો.
આ ઠરાવમાં શું કહેવાયું છે? જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



