Source : BBC NEWS
રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?
8 કલાક પહેલા
કેન્દ્ર સરકારે ખાદ્યતેલ પરથી દસ ટકા આયાત ડયૂટી ઘડાડવાનો નિર્ણય કર્યો છે, જેનો ત્રીસ મેથી અમલ થયો છે.
આ નિર્ણયના અનુસંધાને સુરજમુખી, કપાસિયા અને પામોલીન જેવા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
તેલના ભાવમાં થયેલા ભાવના ઘટાડા અંગે ગૃહિણીઓ, ઑઈલ મીલમાલિકો, વેપારીઓ તથા અન્ય હિતધારકો શું મત ધરાવે છે, એ વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS