Home તાજા સમાચાર gujrati રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે...

રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?

2
0

Source : BBC NEWS

રાજકોટ: ગૃહિણીઓએ તેલનો ભાવ ઘટવા અંગે શું કહ્યું? ખેડૂતો પર શું થશે અસર?

8 કલાક પહેલા

કેન્દ્ર સરકારે ખાદ્યતેલ પરથી દસ ટકા આયાત ડયૂટી ઘડાડવાનો નિર્ણય કર્યો છે, જેનો ત્રીસ મેથી અમલ થયો છે.

આ નિર્ણયના અનુસંધાને સુરજમુખી, કપાસિયા અને પામોલીન જેવા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

તેલના ભાવમાં થયેલા ભાવના ઘટાડા અંગે ગૃહિણીઓ, ઑઈલ મીલમાલિકો, વેપારીઓ તથા અન્ય હિતધારકો શું મત ધરાવે છે, એ વિગતે જાણવા માટે જુઓ આ વીડિયો.

તેલના ભાવોમાં ઘટાડો, વપરાશકર્તા, વેપારીઓ અને ઓઇલ મીલ માલિકો ઉપર શું અસર થશે

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS