Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
એક કલાક પહેલા
પહલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર હવાઈ હુમલા કર્યા ત્યાર પછી પાકિસ્તાને પણ જમ્મુ અને કાશ્મીર સરહદે ભારે તોપમારો કર્યો છે. નિયંત્રણ રેખા પર આવેલાં ગામોમાં ભારે નુકસાન થયું છે, લોકો માર્યા ગયા છે અને કેટલાંક મકાનો ધ્વસ્ત થયાં છે.
પાકિસ્તાનના સતત ગોળીબારના કારણે સરહદનાં ગામોના લોકોને કૉલેજ અને બીજા પરિસરોમાં આશરો આપવો પડ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય સેનાએ જણાવ્યા પ્રમાણે 8 અને 9 મેની આખી રાત પાકિસ્તાને પશ્ચિમી સરહદે હુમલો કર્યો હતો.
ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને કેટલાંક ડ્રૉન હુમલા કર્યા હતા જેને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીનગરમાં બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરના અહેવાલ મુજબ ગુરુવારે રાતે લગભગ 11 વાગ્યે ઉરી સેક્ટરમાં ભારે તોપમારો થયો હતો અને સીમા પર રહેતા નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં હાજર બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાએ કહ્યું કે ત્યાં સંપૂર્ણપણે બ્લૅકઆઉટ લાગુ કરી દેવાયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS